Quantcast
Channel: Swargarohan - Adhyay 2
Browsing all 20 articles
Browse latest View live

Pada 1, Verse 19-21

१९. पटवच्च । અર્થપટવત્ = સુતરમાં વસ્ત્રની જેમ ચ= પણ ભાવાર્થઆગળના સૂત્રની વાતને બીજી રીતે સમજાવતાં આ સૂત્રમાં વસ્ત્રનું ઉદાહરણ આપતાં કહેવામાં આવે છે કે વસ્ત્ર સુતરમાં કારણ રૂપ પ્રથમથી જ વિદ્યમાન હોય છે...

View Article



Pada 1, Verse 17-18

१७. असद् व्यपदेशान्नेतिचेन्न धर्मान्तरेण वाक्यशेषात् । અર્થચેત = જો. અસદ્ વ્યપદેશાત્ = (બીજ શ્રુતિમાં) જગતે ઉત્પત્તિ પહેલા અસત્ બતાવ્યું હોવાથી ન= કાર્ય કારણમાં રહેલું હોવાનું સિદ્ધ નથી થતું, ઈતિ ન =...

View Article

Pada 1, Verse 15-16

१५. भावे चोपलब्धेः । અર્થભાવે = (કારણમાં શક્તિરૂપે) કાર્યની સત્તા હોવાથી.  ચ= જ.  ઉપલબ્ધેઃ = એની ઉપલિબ્ધ થાય છે તેથી. (સિદ્ધ થાય છે કે જગત પોતાના કારણ પરમાત્મામાં શક્તિરૂપે સદા રહેલું છે.) ભાવાર્થકોઈપણ...

View Article

Pada 1, Verse 13-14

१३. भोक्त्रापत्तेरविभागश्चेत्  स्याल्लोकषत् । અર્થ ચેત્ = જો  ભોકત્રાપત્તે = (પરમાત્માને જગતના કારણ માનવાથી એમનામાં) ભોક્તાપણાનો પ્રસંગ પેદા થશે એટલા માટે.  અવિભાગ = જીવ અને ઈશ્વરનો ભેદ સિદ્ધ નહિ થાય...

View Article

Pada 1, Verse 11-12

११. तर्काप्रतिष्टानादप्यन्यथानुमेयमिति चेदेवमप्यनिर्मोंक्ष  प्रसंग । અર્થ ચેત્ ઈતિ = જો કહેતા હો કે, તર્કાપ્રતિષ્ઠાનાત્ = તર્કની પ્રતિષ્ઠા ના થાય તો અપિ = પણ. અન્યથાનુમેયમ્= બીજી રીતે અનુમાન દ્વારા...

View Article


Pada 1, Verse 09-10

९. न  तु  द्दष्टांतभावात् । અર્થ (ઉપર્યુક્ત શ્રુતિના સિદ્ધાંતમાં ) તુ = નિઃસંદેહ. ન = એ સૂત્રની શંકામાં દર્શાવેલા દોષો નથી. દ્દષ્ટાંત ભાવાત્ = કારણકે એવાં પણ દ્દષ્ટાંતો મળે છે. ભાવાર્થઆઠમા સૂત્રમાં...

View Article

Pada 1, Verse 07-08

૭. असदिति चेन्न प्रतिषेधमात्रत्वात् । અર્થ ચેત = જો કહેતા હો કે, અસત્ = એવું માનવાથી અસત્કાર્યવાદ અથવા જેની સત્તા નથી એવી વસ્તુની ઉત્પત્તિનો સંજોગ પેદા થશે. ઈતિ ન = તો એવું નથી માનવાનું. પ્રતિષેધમાત્ર...

View Article

Pada 1, Verse 05-06

५. अभिमानीव्यपदेशस्तु विशेषानुगतिम्याम् । અર્થ તુ = પરંતુ. અભિમાનિવ્યપ્રદેશ = તે તે તત્વોના અભિમાની દેવતાઓનું વર્ણન છે (એ વાત) વિશેષાનુગતિભ્યામ્ = વિશેષ શબ્દોના પ્રયોગને લીધે તથા એ તત્વોમાં દેવતાઓના...

View Article


Pada 1, Verse 02-03

२. इतरेषां चानुषलब्धेः । અર્થ ચ= અને. ઈતરેષામ્ = બીજા સ્મૃતિકારોના અભિપ્રાયમાં. અનુપલબ્ધે = પ્રધાન કારણવાદ ઉપલબ્ધ નથી થતો માટે. ભાવાર્થમનુ મહારાજ જેવા બીજા સ્મૃતિકારોના વેદાનુકૂળ વિચારોની ઉપેક્ષા કેવી...

View Article


Pada 1, Verse 01

१. स्मृत्यनवकाशदोषप्रसङ्ग इति चेन्नान्यस्मृत्यनवकाशदोषप्रसङ्गात् । અર્થ ચેત્ = જો કહેતા હો કે. સ્મૃત્યનવકાશદોષપ્રસંગઃ = પ્રધાનને જગતનું કારણ ના માનવાથી સાંખ્યસ્મૃતિને માન્યતા ના આપવાનો દોષ પેદા થશે....

View Article

Pada 1, Verse 19-21

१९. पटवच्च । અર્થપટવત્ = સુતરમાં વસ્ત્રની જેમ ચ= પણ ભાવાર્થઆગળના સૂત્રની વાતને બીજી રીતે સમજાવતાં આ સૂત્રમાં વસ્ત્રનું ઉદાહરણ આપતાં કહેવામાં આવે છે કે વસ્ત્ર સુતરમાં કારણ રૂપ પ્રથમથી જ વિદ્યમાન હોય છે...

View Article

Pada 1, Verse 17-18

१७. असद् व्यपदेशान्नेतिचेन्न धर्मान्तरेण वाक्यशेषात् । અર્થચેત = જો. અસદ્ વ્યપદેશાત્ = (બીજ શ્રુતિમાં) જગતે ઉત્પત્તિ પહેલા અસત્ બતાવ્યું હોવાથી ન= કાર્ય કારણમાં રહેલું હોવાનું સિદ્ધ નથી થતું, ઈતિ ન =...

View Article

Pada 1, Verse 15-16

१५. भावे चोपलब्धेः । અર્થભાવે = (કારણમાં શક્તિરૂપે) કાર્યની સત્તા હોવાથી.  ચ= જ.  ઉપલબ્ધેઃ = એની ઉપલિબ્ધ થાય છે તેથી. (સિદ્ધ થાય છે કે જગત પોતાના કારણ પરમાત્મામાં શક્તિરૂપે સદા રહેલું છે.) ભાવાર્થકોઈપણ...

View Article


Pada 1, Verse 13-14

१३. भोक्त्रापत्तेरविभागश्चेत्  स्याल्लोकषत् । અર્થ ચેત્ = જો  ભોકત્રાપત્તે = (પરમાત્માને જગતના કારણ માનવાથી એમનામાં) ભોક્તાપણાનો પ્રસંગ પેદા થશે એટલા માટે.  અવિભાગ = જીવ અને ઈશ્વરનો ભેદ સિદ્ધ નહિ થાય...

View Article

Pada 1, Verse 11-12

११. तर्काप्रतिष्टानादप्यन्यथानुमेयमिति चेदेवमप्यनिर्मोंक्ष  प्रसंग । અર્થ ચેત્ ઈતિ = જો કહેતા હો કે, તર્કાપ્રતિષ્ઠાનાત્ = તર્કની પ્રતિષ્ઠા ના થાય તો અપિ = પણ. અન્યથાનુમેયમ્= બીજી રીતે અનુમાન દ્વારા...

View Article


Pada 1, Verse 09-10

९. न  तु  द्दष्टांतभावात् । અર્થ (ઉપર્યુક્ત શ્રુતિના સિદ્ધાંતમાં ) તુ = નિઃસંદેહ. ન = એ સૂત્રની શંકામાં દર્શાવેલા દોષો નથી. દ્દષ્ટાંત ભાવાત્ = કારણકે એવાં પણ દ્દષ્ટાંતો મળે છે. ભાવાર્થઆઠમા સૂત્રમાં...

View Article

Pada 1, Verse 07-08

૭. असदिति चेन्न प्रतिषेधमात्रत्वात् । અર્થ ચેત = જો કહેતા હો કે, અસત્ = એવું માનવાથી અસત્કાર્યવાદ અથવા જેની સત્તા નથી એવી વસ્તુની ઉત્પત્તિનો સંજોગ પેદા થશે. ઈતિ ન = તો એવું નથી માનવાનું. પ્રતિષેધમાત્ર...

View Article


Pada 1, Verse 05-06

५. अभिमानीव्यपदेशस्तु विशेषानुगतिम्याम् । અર્થ તુ = પરંતુ. અભિમાનિવ્યપ્રદેશ = તે તે તત્વોના અભિમાની દેવતાઓનું વર્ણન છે (એ વાત) વિશેષાનુગતિભ્યામ્ = વિશેષ શબ્દોના પ્રયોગને લીધે તથા એ તત્વોમાં દેવતાઓના...

View Article

Pada 1, Verse 02-03

२. इतरेषां चानुषलब्धेः । અર્થ ચ= અને. ઈતરેષામ્ = બીજા સ્મૃતિકારોના અભિપ્રાયમાં. અનુપલબ્ધે = પ્રધાન કારણવાદ ઉપલબ્ધ નથી થતો માટે. ભાવાર્થમનુ મહારાજ જેવા બીજા સ્મૃતિકારોના વેદાનુકૂળ વિચારોની ઉપેક્ષા કેવી...

View Article

Pada 1, Verse 01

१. स्मृत्यनवकाशदोषप्रसङ्ग इति चेन्नान्यस्मृत्यनवकाशदोषप्रसङ्गात् । અર્થ ચેત્ = જો કહેતા હો કે. સ્મૃત્યનવકાશદોષપ્રસંગઃ = પ્રધાનને જગતનું કારણ ના માનવાથી સાંખ્યસ્મૃતિને માન્યતા ના આપવાનો દોષ પેદા થશે....

View Article
Browsing all 20 articles
Browse latest View live




Latest Images